ઝીંદગી

માનસ સપનાઓં સજાવીને એક માળા બનાવે છે,
કેટલાક તૂટે છે, કેટલાક પુરા થાય છે તો કેટલાક અધૂરા રહી જાય છે.
આ સઘળી કરામત પછી દરેક માળાનો એક નવો જ આકાર હોય છે.
ખુદાની આ કારીગરી પછી બનેલું નવું ઘરેણું એટલે "ઝીંદગી"...

0 comments: